Search This Blog

Monday, July 11, 2022

નવોદય વિદ્યાલય સમિતિએ ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી),પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ(પીજીટી),પ્રિન્સિપાલ સહિત 1616 ખાલી જગ્યાની ભરતી જાહેર કરી છે. તે માટે પાત્રતા ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 22 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.